
ભારતમાં રહેતા હયાત ભવિષ્ય માટેના આગામી ભારતીય દંતકગ્રહણની કાયૅવાહી
(૧) ભારતીય સમૃધ્ધ માં બાપ ભવિષ્યના દતકગ્રહણ કરનાર મા બાપ ભારતમાં રહે છે ધમૅને ધ્યાનમાં રાખ્યા સિવાય જે તે અનાથ ત્યજાયેલ શરણતીયો બાળકને દતક લેવામાં રસ ધરાવતો હોય તો તેણે ખાસ દતકગ્રહણ એજન્સી અને તેમણે તેવી જ રીતે દતકગ્રહણ નિયમન ઓથોરીટી દ્રારા ઘડાયેલ છે તે નિયમનો દતકગ્રહણ માટેની જોગવાઇ પૂરી પાડે છે તેને અરજી કરવી પડે (૨) ખાસ દતકગ્રહણ એજન્સી ભવિષ્યમાં દતક લેનાર સમૃધ્ધ દતક ગ્રહણવાળાના ઘર બાબતે અભ્યાસ અહેવાલ માં બાપ તથા તે પસંદગીને પાત્ર છે અને આવા બાળક દતકગ્રહણ માટે મુકત છે તે રીતે સ્ટડી રિપોટૅ મેડીકલ રિપોટૅ જે તે ઠરાવેલ રીતે દતકગ્રહણ નિયમન ઓથોરીટી દ્વારા ઘડાયેલ છે તેને પૂરી પાડશે (૩) જયારે ભવિષ્યના દતકગ્રહણ માં બાપના તરફ બાળકનું દતકગ્રહણ કરવાનો સ્વીકાર મળ્યા બાદ બાળકનો સ્ટડી રિપોટૅ બાળકના માં બાપની સહી સ્પેશયલાઇઝડ એડોપ્શન એજન્સી બાળકને દતકગ્રહણ પહેલા ઉછેર કાળજી અંગેની અરજી ફાઇલ કરીને કોટૅમાં દતકગ્રહણ હુકમ મેળવવા દતકગ્રહણ રેગ્યુલેશન ઓથોરીટી દ્રારા ઘડાયેલ નિયમન મુજબ પૂરી પાડેલી રીતે આપવામાં આવશે. (૪) પ્રમાણિત કોપી કોટૅના હુકમથી મળેલ ઓડૅરની નકલ સ્પેશયલાઇઝડ એડોપ્શન એજન્સી તેની નકલ તાત્કાલિક ભવિષ્યના દતકગ્રહણ માં બાપને આપવામાં આવશે. (૫) દતકગ્રહણ રેગ્યુલેશન ઓોરીટી દ્વારા ઘડાયેલ નિયમન હેઠળ બાળકનો પ્રગતિ અને સુખાકારી માટે દતક લેનાર મા બાપ અનુસરણ કરશે અને તેની ખાત્રીપૂવૅક જે તે રીતે પાળશે.
Copyright©2023 - HelpLaw